Skip to main content

પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.

When police arrest without warrant 
પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.
   ભારતીય ફોજદારી કાર્યવાહી ના કાયદા ની કલમ : 41 માં જણાવેલ છે કે પોલીસ અધિકારી ની રૂબરૂ માં કોઈ વ્યક્તિ પોલીસ અધિકાર નો ગુનો કરે , જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા એવી વ્યાજબી શંકા પેદા થઈ છે કે તેને પોલીસ અધિકારનો ગુનો કરેલો છે કે જેની સજા સાત વર્ષ સુધી ની સજા હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી હોય અને નીચેં શરતો પુરી થતી હોય.
   આવી ફરિયાદ ના આધારે પોલીસે અધિકારી ને એવું લાગે કે ધરપકડ કરવી જરૂરી છે.
      1. આવી વ્યક્તિ બીજો ગુનો કરતા અટકે 
      2. ગુનાની યોગ્ય તપાસ  કરવા 
      3. પુરાવા સાથે કોઈ ચેડાં ન કરે તે માટે 
      4. કોઈ લાલચ ધમકી અથવા વચન થી માહિતી ખુલ્લી ન કરે તે માટે 
     5. જો આવી વ્યક્તિ ની ધરપકડ ન કરવા માં આવે તો , તેને અદાલત સમક્ષ હાજર કરી શકાય તેમ ન હોય ત્યારે તેની હાજરી નિશ્ચિત કરવા। 
      6. જેને કાયદા મુજબ સરકારે ગુનેગાર તરીકે જાહેર કરેલ હોય.
     7. કોઈ વ્યક્તિના કબ્જા  માંથી કઈ મળી આવેલ હોય અને તેનો વ્યાજબી રીતે ખુલાસો ન કરે અથવા તે વસ્તુ સંધર્ભે ગુનો થયેલ હોય.
     8. પોલીસે અધિકારીની ફરજ માં રુકાવટ કરે અથવા કાયદેસરના કબ્જામાંથી નાશી છૂટી હોય કે એવો પરયાશ કરેલ હોય.

                 ઉપરોકત મહત્વના કારણો આધારે પોલીસે કોઈ વ્યક્તિ ને વિના વોરન્ટ ધરપકડ કરી શકે છે.
      
 
 

Comments

Popular posts from this blog

Natural Guardian of a Hindu Minor

Natural Guardian of a Hindu Minor હિન્દૂ સગીર ના કુદરતી વાલીઓ    Hindu minors and guardianship act : 1956 ની કલમ : 6 આ બાબતે નો ઉલ્લેખ કરેલ છે. કોઈ પણ હિન્દૂ સગીર ની જાત માટે કે તેની મિલકત માટે  સગીર ના વાલી તરીકે ,  જો છોકરો કે છોકરી અપરણિત હોય તો તેના પિતા અને તે બાદ તેની માતા , પરંતુ જોગવાય એવી કરવામાં આવેલ છે કે સગીરે જો પાંચ વર્ષ પુરા ન કરેલ હોય તો તેવા સગીર નો કબ્જો તેની માતા પાસે રહેશે.  જો અનૌરસ છોકરો અથવા અપરણિત છોકરી ના બાબતે માતા અને ત્યાર બાદ પિતા  પરણિત છોકરી ની બાબત માં તેનો પતિ    which person not become a guardian ? જો તેને હિન્દૂ ધર્મ નો ત્યાગ કરેલો હોય જો તેન સંસાર નો ત્યાગ કરી ને સાધુ બનેલ હોય.